News

ઇડીએ લગભગ ૧૫૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ, પોંઝી અને અન્ય છેતરપિંડીના શિકાર ...
મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગનું કામકાજ થાય. વૃષભ : ...
ચીને અમેરિકા સાથે તેના હિતોના ભોગે વેપાર સમજૂતી કરનારા દેશોને ધમકી આપી છે. ચીનનું કહેવું છે કે આવી સમજૂતીથી તેને નુકસાન થઈ શકે છે.
યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કરાયા બાદ સેફ હેવન બાઇંગ તરીકે વિશ્વભરના બજારોમાં સોનામાં નવી લેવાલી નિકળતાં ...
ઝારખંડમાં સીઆરપીએફના કોબરા કમાન્ડો દ્વારા નક્સલીઓ સામે ઓપરેશન શરૂ કરાયું છે, આ ઓપરેશનમાં બોકારો જિલ્લામાં સુરક્ષાદળોએ આઠ ...
ઉનાળાની ધગધગતી ગરમી અને ઉકળાટમાંથી રાહત મેળવવા લોકો છાશ,લસ્સી,કોકમનું શરબત પીએ.ઘણાં લોકો ઠંડાં પીણાં પણ પીએ. સવારે અને સાંજે ...
- પાળેલાં શ્વાનોને ખુશ રાખવા માટે તેમના માટે ખાસ પ્રકારના મનોરંજનની જરૂરિયાત પુરી કરવામાટે ડોગ ટીવી હાથવગું થઇ પડે છે. ડોગ ...
- મને કોઈએ નરભક્ષીઓ વચ્ચે ધકેલી દીધી હોય, એવું લાગતું હતું. ત્યાં મને મદદ કરનાર કોઈ નહોતું. સસરા રૂમમાંથી બહાર ગયા કે તરત જ ...
-તુલસીના પાનનો રસ પીવાથી કરમ મટે છે. -કોથમીરનાં કૂમળા છોડને ધોઈ ઝીણા સમારી વાટી તેનો રસ શાકમાં નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે.
થોડા ચિલગોજા વાટી લેવા (વગર છાલના) અને પેસ્ટ બનાવી લેવી. પેસ્ટમાં એક ચમચો સંતરાનો રસ, એક ચમચો, ટમેટાનો રસ અને એક ચમચો લીંબુનો ...
- મારા વેવિશાળ થયા છે. મારા મંગેતર મારી સાથે થોડી શારીરિક છૂટ લે છે. આ તેઓ મારી મરજીથી કરે છે તો શું તેમને મારા ચારિત્ર બદ્દલ ...
પાલકના પાણીનું સેવન કરવાથી શરીરમાં વિષારી તત્ત્વો બહાર ફેંકાઈ જાય છે. આમ શરીર ડિટોક્સિફાય થવાથી રક્ત પરિભ્રમણ સુચારું રહે છે.